Monday, June 29, 2026
38° C Gujarat
🔴 Breaking
સુરત : નેતાઓના વાંકે જનતા પરેશાન,કરોડોના ખર્ચે તૈયાર હીરાબાગ જોઇન્ટર બ્રિજ હજુ પણ બંધ!ભરૂચ: જિલ્લા કોંગ્રેસ દ્વારા પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયાસુરત : નાની ભટલાવ ગામે લોકભાગીદારી અને સરકારી ગ્રાન્ટથી ઉભું કર્યું 24 કલાક ચાલતું જ્ઞાનધામભરૂચ: RTOમાં આધુનિક ટેક્નોલોજી સાથે સ્માર્ટ ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ, તરત જ મળશે પરિણામભરૂચ: જિલ્લા કોર્ટના પાર્કિંગમાં ધામણ સાપ દેખાતા અફરાતફરી, વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટે કર્યું સફળ રેસ્ક્યુઅંકલેશ્વર: તાલુકા પોલીસે સેંગપુર ગામના ખાડી ફળીયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડઅંકલેશ્વર:GIDCની સિગ્મા રોટલાઇનિંગ કંપનીમાં હાઇડ્રોલિક પરથી નીચે પડતા 36 વર્ષીય કામદારનું મોત,પોલીસ તપાસ શરૂભરૂચ: હાંસોટ પોલીસ મથક ખાતે બકરી ઇદના પર્વને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજય, પર્વ કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવવા અનુરોધસુરત : નેતાઓના વાંકે જનતા પરેશાન,કરોડોના ખર્ચે તૈયાર હીરાબાગ જોઇન્ટર બ્રિજ હજુ પણ બંધ!ભરૂચ: જિલ્લા કોંગ્રેસ દ્વારા પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયાસુરત : નાની ભટલાવ ગામે લોકભાગીદારી અને સરકારી ગ્રાન્ટથી ઉભું કર્યું 24 કલાક ચાલતું જ્ઞાનધામભરૂચ: RTOમાં આધુનિક ટેક્નોલોજી સાથે સ્માર્ટ ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ, તરત જ મળશે પરિણામભરૂચ: જિલ્લા કોર્ટના પાર્કિંગમાં ધામણ સાપ દેખાતા અફરાતફરી, વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટે કર્યું સફળ રેસ્ક્યુઅંકલેશ્વર: તાલુકા પોલીસે સેંગપુર ગામના ખાડી ફળીયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડઅંકલેશ્વર:GIDCની સિગ્મા રોટલાઇનિંગ કંપનીમાં હાઇડ્રોલિક પરથી નીચે પડતા 36 વર્ષીય કામદારનું મોત,પોલીસ તપાસ શરૂભરૂચ: હાંસોટ પોલીસ મથક ખાતે બકરી ઇદના પર્વને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજય, પર્વ કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવવા અનુરોધ

Tag: <span>Jain Samaj</span>

ઊર્જા ભૂમિના નિર્માણ અર્થે જૈન સમાજ દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજાયો,મહિલાઓએ હસતા મુખે સોનાનું દાન કર્યું

Apr 8, 2026 1 min read

જૈન સમાજની મહિલાઓએ સોનાના વધતા ભાવોની પરવા કર્યા વગર પોતાના કિંમતી આભૂષણો દાનમાં અર્પણ કરીને ભક્તિ અને ત્યાગનો…

ભરૂચ: જૈન સમાજે સંવત્સરી પર્વની કરી ઉજવણી, પર્વાધિરાજ પર્યુષણનું સમાપન

Aug 27, 2025 1 min read

જૈન સમાજના શ્રાવક- શ્રાવિકાઓ, સંબંધીઓ, કુટુંબીજનો તથા મિત્રોએ એક બીજાને મિચ્છામી દુક્કડમ કહીને ક્ષમા માગી હતી. ભરૂચ |…

સુરત : આકરા તાપથી શ્રાવકોને રાહત આપતો જૈન સમાજનો પ્રયાસ, 1140 ફૂટ લાંબા માર્ગ પર મંડપ બંધાવી છાંયડો કર્યો…

Apr 22, 2025 1 min read

શ્રાવકો અને મહોત્સવમાં ભાગ લેતા શ્રદ્ધાળુઓને આરામદાયક માહોલ આપવામાં આવે તે માટે ઉધના તેરાપંથ ભવનથી લઈ તરણકુંડ સુધીનો…

અંકલેશ્વર : મહાવીર જયંતિની જૈન સમાજ દ્વારા ભવ્ય ઉજવણી,શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા

Apr 10, 2025 1 min read

અંકલેશ્વરમાં જૈન સમાજ દ્વારા મહાવીર જયંતિ નિમિત્તે બેન્ડવાજા, ઢોલ-નગારા સાથે પાલખી માં ભગવાન મહાવીરની શોભાયાત્રા કાઢવામાં આવી ભરૂચ |…

નવસારી: ગચ્છાધિપતિ આચાર્ય હેમપ્રભુસુરીશ્વરજી કાળધર્મ પામતા જૈન સમાજમાં શોકનો માહોલ

Sep 28, 2024 1 min read

નવસારીનાં આદિનાથ જૈનસંઘમાં ત્રણ માસથી ચાતુર્માસ નિમિતે બિરાજેલા 92 વર્ષીય ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય હેમપ્રભુસુરીશ્વરજી મહારાજ…

સુરત : જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વનો પ્રારંભ, મહારાજ સાહેબના આશીર્વચનનો લ્હાવો લેતા શ્રાવકો

Sep 1, 2024 1 min read

સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલા સંયમવિહાર ખાતે આચાર્ય શ્રી મહાશ્રમણજીની ઉપસ્થિતિમાં પવિત્ર પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી…

જુનાગઢ : દત્તાત્રેય મંદિરે માત્ર શિખર પર દર્શન કરવા માટે છૂટ

Jul 13, 2024 1 min read

જૈન અને હિંદુ ધર્મના વિવાદ વચ્ચે જિલ્લા કલેકટરે બહાર પાડેલ જાહેરનામા અનુસંધાને હાલ ચુસ્ત પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો…

ભરૂચ:આમોદની બે જૈન દીકરીઓ સંસારની મોહમાયા ત્યજી સંયમનો માર્ગ અપનાવતા વર્ષીદાન શોભાયાત્રા નિકળી

Dec 10, 2023 1 min read

બે જોડીયા દીકરીઓ મુમુક્ષુ કુમારી શ્રેયાબેન અને મુમુક્ષુ કુમારી શ્રુતિબેને સંસારની મોહમાયા ત્યજી દીક્ષા લેવાનું નક્કી કર્યું

ભરૂચ : જૈનાચાર્ય પૂ. વિક્રમસૂરીશ્વરજી મહારાજની 37મી પુણ્યતિથિ, શ્રીમાળી પોળ-જિનાલય ખાતે ભક્તો ઉમટ્યા

Nov 13, 2023 1 min read

જૈનાચાર્ય ભરૂચ તીર્થોદ્ધારક પૂ. ગુરૂદેવ વિક્રમસૂરીશ્વરજીએ સમસ્ત દેશોમાં ભ્રમણ કરી નૈતિક, આધ્યાત્મિક મૂલ્યોની આહલેક જગાવી હતી.

અંકલેશ્વર : જૈન સમાજ દ્વારા GIDC વિસ્તારમાં યોજાય ભવ્ય શોભાયાત્રા, મોટી સંખ્યામાં જૈન બંધુઓ જોડાયા…

Sep 21, 2023 1 min read

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના GIDC વિસ્તારમાં જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.