જુનાગઢ : લીલી પરિક્રમામાં માત્ર 400 સાધુ-સંતો ને જ મંજૂરી, અનેક હિન્દુ સંગઠનોમાં નારાજગી…
ગરવા ગિરનારની ગોદમાં યોજાતી સૌરાષ્ટ્રની દિવાળી સમાન લીલી પરિક્રમાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
ગરવા ગિરનારની ગોદમાં યોજાતી સૌરાષ્ટ્રની દિવાળી સમાન લીલી પરિક્રમાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
જુનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે 33 હજાર જેટલા ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું,
ગિરનાર રોપ-વે ઓથોરિટી દ્વારા ઓફલાઇન બુકિંગ બંધ કરી ઓનલાઈન બુકિંગ કરાવનાર પ્રવાસીઓને પ્રવેશ અપાતાં લોકોએ ભારે હોબાળો મચાવ્યો…
જૂનાગઢના ભવનાથના લાલઢોરી વિસ્તારમાં ગત 21 તારીખના છ ચંદનના વૃક્ષોની તસ્કરી કરવામાં આવી હતી.
ગોવાના મુખ્યમંત્રીએ જુનાગઢ ખાતે આવી રોપ-વેની સફરનો આનંદ માણ્યો હતો. એક વર્ષમાં 6.60 લાખ લોકોએ રોપ-વેમાં મુસાફરી કરી…
ગિરનારના જંગલમાં મોટી સંખ્યામાં ચંદનના વૃક્ષો આવેલા છે. અહી અવારનવાર ચંદનના વૃક્ષની ચોરીની ઘટનાઓ પણ સામે આવી રહી…
દેશનું ગૌરવ એવા એશિયાટિક સિંહોની એક ઝલક જોવા પ્રથમ દિવસે જ પ્રવાસીઓનો જોરદાર ઘસારો જોવા મળ્યો
રાજ્યમાં હાલ કોરોના સંક્રમણ કાબુમાં છે પરંતુ કેટલાક અંશે હજુ પણ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે
સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. માણાવદર તાલુકાના કોયલાણા ઘેડ…
વડોદરામાં રહેતી મુળ હરિયાણાની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં નાસતા ફરતાં આરોપી અને પાવાગઢ ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટને…