અમદાવાદ : ઇસ્કોન મંદિર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યા પરિવાર સાથે દ્વારકાધીશના દર્શન
આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પરિવાર સાથે દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી
આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પરિવાર સાથે દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી
મારુતિ મિત્ર મંડળ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે શોભાયાત્રા દરમ્યાન હિન્દુ-મુસ્લિમ કોમી એકતાના પણ દર્શન થયા
કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા માટે ઘેલા ભકતો આતુર થઇ ગયા છે.
જન્માષ્ટમીના પાવન અવસરે વિશ્વ પ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે જન્માષ્ટમીના પાવન પર્વ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
શ્રાવણ વદ આઠમ તિથિ કૃષ્ણ પક્ષ ના દિવસે જન્માષ્ટમીના પાવન પર્વની ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે…
આ દિવસે કૃષ્ણ ભક્તો દિવસભર ઉપવાસ રાખે છે અને રાત્રે ભગવાન શ્રીકૃષ્ણનાં પૂજા પાઠ કરવામાં આવે છે.