ભરૂચ : ધર્માંતરણની પ્રવૃતિને વેગ આપવા મોકલાયાં હતાં એક કરોડ રૂપિયા, 27 લાખ રૂપિયા જપ્ત કરાયાં
આમોદના કાંકરીયા ગામે થયેલાં ધર્મ પરિવર્તન કેસમાં અબ્દુલ્લા ફેફડાવાલા સહિત નવ આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
આમોદના કાંકરીયા ગામે થયેલાં ધર્મ પરિવર્તન કેસમાં અબ્દુલ્લા ફેફડાવાલા સહિત નવ આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
ધર્માંતરણ કેસ મામલે તેઓએ જણાવ્યું હતું કે, ભરૂચના અમુક ગામોમાં જઈ ધર્મ પરિવર્તન કરાવ્યું છે.
આમોદના કાંકરિયા સિવાય આસપાસના ગામોમાં પણ ધર્માંતરણ થયું છે કે નહીં તેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી…
કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતાં ભરૂચ જિલ્લામાં ધર્મ પરિવર્તનના કૌભાંડનો પર્દાફાશ થયો છે.