ભરૂચ: યુવા કોંગ્રેસના કાર્યકરોની કેરળથી દિલ્હી સુધીની સાયકલ યાત્રાનું અંકલેશ્વરમાં કરાયું સ્વાગત
મોંઘવારી સહિતના મુદ્દાઓના વિરોધમાં કેરળથી દિલ્હી સુધી નિકળેલ સાયકલ યાત્રાનું અંકલેશ્વરમાં આગમન થયું હતું.
મોંઘવારી સહિતના મુદ્દાઓના વિરોધમાં કેરળથી દિલ્હી સુધી નિકળેલ સાયકલ યાત્રાનું અંકલેશ્વરમાં આગમન થયું હતું.