ભરૂચ:ઝાડેશ્વર ચોકડી નજીકના લારી ગલ્લા ધારકો માટે વૈકલ્પિક વ્યવસ્થાની આમ આદમી પાર્ટી દ્વારા માંગ
ભરૂચ જિલ્લા AAP દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં NHAI દ્વારા લારી ગલ્લા હટાવવાના મુદ્દે રજુઆત…
ભરૂચ જિલ્લા AAP દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં NHAI દ્વારા લારી ગલ્લા હટાવવાના મુદ્દે રજુઆત…
ભરૂચના નેશનલ હાઇવે નંબર 48 પર મુલદ ટોલ ટેક્સ નજીક નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લારી-ગલ્લા દૂર કરવામાં આવ્યા…