મહાનાયક અમિતાભ બચ્ચનને લતા મંગેશકર એવોર્ડથી કરાશે સન્માનિત, 24 એપ્રિલે યોજાશે એવોર્ડ સમારોહ
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને આ વર્ષે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે.
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને આ વર્ષે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે.
લતા મંગેશકરના સન્માન અને તેમની યાદમાં આ વર્ષથી પુરસ્કાર સ્થાપિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો