અમદાવાદ : 17મીએ બપોરે 1 થી 3 CNG પુરાવવા જશો નહિ, પંપ તમને બંધ મળશે
રાજયના 1200 કરતાં વધારે સીએનજી પંપ તારીખ 17મીના રોજ બપોરના 1 થી 3 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.
રાજયના 1200 કરતાં વધારે સીએનજી પંપ તારીખ 17મીના રોજ બપોરના 1 થી 3 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.
અમદાવાદ સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં દોષી ઠેરવવામાં આવેલાં 49 આરોપીઓની સજાનું એલાન હવે 18મીના રોજ કરવામાં આવશે.
રોટાથોનનું આયોજન કરવામાં આવ્યું. રોટાથોનના આયોજનનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા પ્રતિ લોકોમાં જાગૃતિ લાવવાનો હતો.
તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા એક નિવેદનના કારણે જૈન સમાજના રોષનો સામનો કરી રહયાં છે.
મુખ્યાલય ધરાવતી કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલના કાર્યાલયમાં વસંત પંચમી તથા ભરૂચના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે રજુ કરેલાં સામાન્ય બજેટ સંદર્ભમાં કનેકટ ગુજરાતની ટીમે રાજયના જાણીતા ચાર્ટડ એકાઉટન્ટ પ્રદિપ જૈનના…
ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી સુંદરમ જવેલર્સમાં લુંટનો પ્રયાસ કરનારા ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડયાં છે.
સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ મહાનગરપાલિકાના વર્ષ 2022-23ના ડ્રાફટ બજેટનું રજુ કર્યું હતું.
ગિરનારની જોખમી શિલાઓ પર સરળતાથી ચઢાણ કરતાં પ્રેમ કાછડીયાને વન વિભાગે પુછપરછ માટે બોલાવતાં વિવાદનો મધપુડો છંછેડાયો છે.
અમદાવાદના ધંધુકામાં માલધારી યુવાનની હત્યાના વિરોધમાં ધંધુકા સ્વયંભુ બંધ રહયું હતું.