ભરૂચ : પુરના પાણી ઓસર્યા બાદ લોકોમાં વહ્યો ગુસ્સાનો ધોધ, પ્રભારી મંત્રીની મુલાકાત વેળા કરી ઉગ્ર રજૂઆત..
પુરના પાણી ઓસર્યા બાદ ભરૂચ અને અંકલેશ્વરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ આવી પહોચ્યા હતા
પુરના પાણી ઓસર્યા બાદ ભરૂચ અને અંકલેશ્વરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ આવી પહોચ્યા હતા
કાલિયાવાડી, કાછીયાવાડી, ભેંસત ખાડા વિસ્તારમાં રાત્રી દરમિયાન દીપડી બચ્ચા સાથે દેખા દેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવેલ સર્વોદય સોસાયટીમાં રોડ-રસ્તા અને ગટર લાઇનની માંગણી સાથે સ્થાનિકો દ્વારા પાલિકા કચેરીએ રજૂઆત…
માલપુરની યુજીવીસીએલની ટીમ વીજ ચેકિંગમાં ગઈ હતી એ દરમ્યાન વીજકર્મી પર ચોરીવાડ વિસ્તારમાં હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ…
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં રોડના કામમાં ભ્રષ્ટાચારની બૂમો વચ્ચે સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો હતો.
શહેરના લાઠી રોડ પર આવેલ સોસાયટીમાં વરસાદ બાદ જામેલા કાદવ કીચડના સામ્રાજ્યથી સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ઉઠ્યા…
જીલ્લાની જીવાદોરી સમાન ધારીનો ખોડિયાર ડેમ ચોમાસાના પ્રથમ વરસાદે જ છલકાતા છેલ્લા આઠ દિવસથી શેત્રુંજી નદીમાં પાણી અવિરત…
અરવલ્લી જિલ્લાના મોડાસામાં ચોમાસની સિઝનમાં ચૂડવેલ નામની જીવાતનો ઉપદ્રવ વધતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
દાહોદના કતવારા ગામે વહીવટી તંત્ર દ્રારા ગેરકાયદેસર દબાણો તોડવાની સૂચનાને લઈને સ્થાનિકોએ સ્વૈચ્છિક રીતે દબાણો હટાવવાની કામગીરી હાથ…
ગુણાતીતનગરમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી દૂષિત થતા આ વિસ્તારમાં 20 થી વધારે લોકોને જાડા ઉલ્ટી થઈ જતા…