સાબરકાંઠા : કોરોનાનો કહેર વધતાં ખેડબ્રહ્મામાં બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય
સાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રવિવાર અને સોમવારે બે દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો વેપારી એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં કોરોનાનું સંક્રમણ…
