સુરત: માંડવીમાં આદિજાતિ વિકાસમંત્રી કુવરજી હળપતિના સાથે વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
કુંવરજી હળપતિના હસ્તે રૂ.૪.૬૧ કરોડના સાત કામોના ખાતમુહૂર્ત અને રૂ.૪૯.૧૦ લાખના ૩ કામોના લોકાર્પણ કરવામાં આવ્યા
કુંવરજી હળપતિના હસ્તે રૂ.૪.૬૧ કરોડના સાત કામોના ખાતમુહૂર્ત અને રૂ.૪૯.૧૦ લાખના ૩ કામોના લોકાર્પણ કરવામાં આવ્યા