ભરૂચ: મકતમપુર સિદ્ધિવિનાયક મંદિરે ભગવાન સત્યનારાયણની સમૂહ કથાનું આયોજન, મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા
સિદ્ધિ વિનાયક મંદિરના સંચાલકો દ્વારા જરૂરિયાતમંદ લોકોના ઘરે માત્ર રૂપિયા ૧૧માં ભગવાન સત્યનારાયણની કથા કરાવી રહ્યા છે
સિદ્ધિ વિનાયક મંદિરના સંચાલકો દ્વારા જરૂરિયાતમંદ લોકોના ઘરે માત્ર રૂપિયા ૧૧માં ભગવાન સત્યનારાયણની કથા કરાવી રહ્યા છે