ડોમિનિક કોર્ટે મેહુલ ચોકસીને આપ્યા જામીન, સારવાર માટે જશે એન્ટીંગા
મેહુલ ચોક્સીને ડોમિનિકા કોર્ટે વચગાળાના જામીન આપી દીધા છે. હવે તેને સારવાર માટે એન્ટિગુઆ મોકલવામાં આવશે.
મેહુલ ચોક્સીને ડોમિનિકા કોર્ટે વચગાળાના જામીન આપી દીધા છે. હવે તેને સારવાર માટે એન્ટિગુઆ મોકલવામાં આવશે.
પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડના આરોપી અને ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણની સુનાવણી આજે એટલે કે બુધવારે ડોમિનિકા…
14 હજાર કરોડના બેંક સ્કેમસ્ટર અને ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીને ડોમિનિકામાં કોઈ રાહત મળી નથી. ત્રણ કલાક…