શાહબાઝ શરીફની નવી કેબિનેટમાં સામેલ મંત્રીઓએ લીધા શપથ, આ રીતે થયું મંત્રાલયોનું વિભાજન
રાષ્ટ્રપતિ આરિફ અલ્વીની ગેરહાજરીમાં સેનેટ અધ્યક્ષ સાદિક સંજરાણીએ તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા.
રાષ્ટ્રપતિ આરિફ અલ્વીની ગેરહાજરીમાં સેનેટ અધ્યક્ષ સાદિક સંજરાણીએ તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ તેમ વિવિધ રાજકીય પાર્ટીના નેતાઓના પ્રવાસો શરૂ થયા છે.
પ્રજા લક્ષી યોજનાઓના લાભ અને પ્રચાર કરીને જનતા સુધી પહોંચવા માટે ભાજપે મહાઅભિયાનની શરુઆત કરી છે.
યોગી આદિત્યનાથ સરકાર 2.0 ની ટીમના કયા સભ્યને શું જવાબદારી મળશે, તે હવે નક્કી થઈ ગયું છે.
યુક્રેન-રશિયા સંઘર્ષની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સુરક્ષા સંબંધિત તૈયારીઓને લઈને બેઠક યોજી હતી.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.જેનાથી ગુજરાત સરકારના મંત્રી મંડળ પણ બાકાત રહ્યું નથી.
રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે અને નવાજૂનીના એંધાણ વર્તાઇ રહ્યા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ જૂથમાં ખેંચતાણ…
ગુજરાતમાં નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની વરણી કરી દેવામાં આવી છે પણ મંત્રીમંડળની રચના પહેલાં ભાજપમાં ડખો થયો…