ભરૂચ : સ્વ. અહેમદ પટેલના જન્મદિવસ નિમિત્તે પંડિત ઓમકારનાથ હૉલ ખાતે સદ્દભાવના સભા યોજાય
સ્વ. અહેમદભાઈ પટેલના સેવાકીય સદકાર્યોને યાદ કરી તેમના યોગદાનને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
સ્વ. અહેમદભાઈ પટેલના સેવાકીય સદકાર્યોને યાદ કરી તેમના યોગદાનને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
એહમદ પટેલ સાચા અર્થમાં પ્રજાના સેવક હતા અને તેઓના પ્રજાહિતના કાર્યો આજે પણ ભરૂચ જિલ્લાની જનતા જોઈ રહી…