ભરૂચ: નર્મદા નદીનું જળસ્તર વધતા કસક ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી 30 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર
ગુલબાઇ ટેકરીની બાજુમાં નર્મદા નદીના પૂરના પાણી ફરી વળતા ભારે જહેમત બાદ પોલીસ સ્ટાફે અંદાજિત 30 લોકોને સલામત…
ગુલબાઇ ટેકરીની બાજુમાં નર્મદા નદીના પૂરના પાણી ફરી વળતા ભારે જહેમત બાદ પોલીસ સ્ટાફે અંદાજિત 30 લોકોને સલામત…
પોલીસ દ્વારા લોકોને સાવચેતી રાખવા તથા ભીડ ન કરવા અપીલ પણ કરવામાં આવી છે.સ્થાનિક તંત્ર મુજબ નદીના પાણીનું…
નર્મદા નદીના કેબલ બ્રિજ પરથી પાણીનો ભયજનક નજારો જોવા મળ્યો છે. ભારે વરસાદને કારણે નર્મદા નદીનો જળપ્રવાહ ખતરનાક…
ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર 24 ફૂટની ભયજનક સપાટી વટાવી 26 ફૂટ સુધી પહોંચ્યું હતું જેના…
નર્મદા ડેમના 12 ગેટ ખોલી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક…
ઉપરવાસમાંથી પાણીની ભારે આવકને કારણે નર્મદા ડેમમાં 4 લાખથી વધુ ક્યુસેક પાણીની આવક થઇ છે. ગત 24કલાકમાં ડેમની…
અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ નીચે નદીના કિચડમાંથી નવજાત શીશુનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ…
ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની…
સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી વિપુલ માત્રામાં પાણીની આવક થઈ રહી છે જેના પગલે ડેમમાંથી 2.45 લાખ પાણી…
અંકલેશ્વરના અંદાડા ગામની રહેવાસી પરિણીતાએ મોતને વ્હાલું કરવા છલાંગ લગાવી હતી. જોકે, સામાજિક કાર્યકર સહિત સ્થાનિક નાવિકોએ મહિલાને બચાવી…