🔴 Breaking
ભરૂચ: ઇલાવ ગામે સંગીતમય વાતાવરણમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી, પંચમકલા વૃંદ દ્વારા દેશભક્તિ અંગેના ગીત રજૂ કરાયાભરૂચ: સ્વાતંત્ર્ય પર્વ પર શહેરે નવી દુલહનનો સાજ સજ્યો, સરકારી ઇમારતો- સર્કલ લાઇટિંગથી ઝળહળ્યાઅંકલેશ્વરમાં રૂ.5 હજાર કરોડના ડ્રગ્સ કાંડનો કથિત કિંગપિન ભારત આવ્યો, UAEથી વીરેન્દ્ર બસોયાની ધરપકડરાશિ ભવિષ્ય 15 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ:  રેવા ફાઉન્ડેશન દ્વારા મિશ્ર શાળાના બાળકોને છત્રી વિતરણનો કાર્યક્રમ યોજાયો‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાન… : નર્મદા જિલ્લાએ 92 ટકા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું…અંકલેશ્વર: ઝઘડિયામાં લગ્નની લાલચે સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપીને કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારીભરૂચ : ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન-અંબેમાતા સ્કૂલ દ્વારા તિરંગા યાત્રા યોજાય…ભરૂચ: ઇલાવ ગામે સંગીતમય વાતાવરણમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી, પંચમકલા વૃંદ દ્વારા દેશભક્તિ અંગેના ગીત રજૂ કરાયાભરૂચ: સ્વાતંત્ર્ય પર્વ પર શહેરે નવી દુલહનનો સાજ સજ્યો, સરકારી ઇમારતો- સર્કલ લાઇટિંગથી ઝળહળ્યાઅંકલેશ્વરમાં રૂ.5 હજાર કરોડના ડ્રગ્સ કાંડનો કથિત કિંગપિન ભારત આવ્યો, UAEથી વીરેન્દ્ર બસોયાની ધરપકડરાશિ ભવિષ્ય 15 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ:  રેવા ફાઉન્ડેશન દ્વારા મિશ્ર શાળાના બાળકોને છત્રી વિતરણનો કાર્યક્રમ યોજાયો‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાન… : નર્મદા જિલ્લાએ 92 ટકા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું…અંકલેશ્વર: ઝઘડિયામાં લગ્નની લાલચે સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપીને કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારીભરૂચ : ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન-અંબેમાતા સ્કૂલ દ્વારા તિરંગા યાત્રા યોજાય…

Tag: <span>Navratri 2021</span>

સાણંદ : વિરોચનગરમાં દશેરાની અનોખી રસમ, અશ્વોની પુજા કરી ઘોડાઓની થાય છે હરિફાઇ

Oct 15, 2021 1 min read

આસુરી શકિત પર દૈવી શકિતના વિજયના પર્વ દશેરાની અલગ અલગ પરંપરાઓ સાથે ઉજવણી કરાય છે. ખેડુતો દશેરાના દિવસે…

ભરૂચ : બંગાળી સમાજનો દુર્ગા મહોત્સવ પુર્ણ, સિંધુર ખેલાની રસમ નિભાવી

Oct 15, 2021 1 min read

ભરૂચમાં વસતા બંગાળી સમાજના પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવનું સમાપન થયું છે. દશેરાના દિવસે સિંધુર ખેલાની રસમ નિભાવી દુર્ગા…

અંકલેશ્વર: દઢાલ ગામ નજીક ખાડીમાં ડૂબી જતા 3ના મોત,માતાજીની પ્રતિમાનું વિસર્જન કરતા સમયે સર્જાઈ દુર્ઘટના

Oct 15, 2021 1 min read

અંકલેશ્વરના દઢાલ ગામ નજીક આવેલ ખાડીમાં માતાજીની પ્રતિમાનું વિસર્જન કરી રહેલ મહિલા સહિત કુલ 4 લોકો પાણીમાં ગરકાવ…

અમદાવાદ : ફાફડા-જલેબી ખરીદવા શહેરીજનોએ લગાવી કતાર, ભગવાન રામને પ્રિય હતી જલેબી

Oct 15, 2021 1 min read

અમદાવાદ શહેરમાં બે વર્ષ પછી દશેરાના તહેવારની રંગત જોવા મળી હતી. સવારથી જ ફાફડા અને જલેબી ખાવા માટે…

ભરૂચ : પોલીસ હેડકવાટર્સ ખાતે શસ્ત્રોનું કરાયું પુજન, દર વર્ષે દશેરાના દિવસે યોજાઇ છે કાર્યક્રમ

Oct 15, 2021 1 min read

દશેરા એટલે કે વિજયાદશમીના દિવસે શસ્ત્રપુજન કરવાની પરંપરા ચાલી આવે છે ત્યારે ભરૂચના કાળી તલાવડી સ્થિત પોલીસ હેડ…

સુરેન્દ્રનગર : માતાજીના વિવિધ સ્વરૂપોની ઝાંખી સાથે ભવાઇની પરંપરાને જાળવી રાખતા ચુલી ગામના યુવાનો

Oct 15, 2021 1 min read

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામના યુવાનોએ નવરાત્રી દરમ્યાન ભવાઇની પરંપરાને આજે પણ જાણવી રાખી છે. સંસ્કૃતિને ઉજાગર…

ભાવનગર : ટ્રેડિશનલ ડ્રેસમાં વૃદ્ધો ગરબે ઘુમ્યા, યુવા વર્ગને પણ શરમાવે તેવા દ્રશ્યો સર્જાયા

Oct 14, 2021 1 min read

ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલ ૐ સેવાધામ સંસ્થા ખાતે વૃદ્ધ અને વડીલો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું…

અંકલેશ્વર : ચૌટા બજાર સ્થિત માઁ અંબાના મંદિરે માઈભક્તો ઉમટ્યા, નવલા નોરતામાં આઠમ-હવનનો લ્હાવો લીધો

Oct 14, 2021 1 min read

અંકલેશ્વર શહેરમાં આવેલું પૌરાણિક અંબાજી મંદિરમાં આઠમના દિવસે નવચંડી હવાનાનું આયોજન કરાવામાં આવ્યું હતું

ભરૂચ: નવરાત્રીની આઠમ નિમિત્તે અંકલેશ્વરના બાકરોલ ગામ ખાતે આવેલ મંદિરમાં એકચંડી યજ્ઞ યોજાયો

Oct 13, 2021 1 min read

આજરોજ આસો નવરાત્રીની આઠમ નિમિત્તે અંકલેશ્વરના બાકરોલ ગામ ખાતે આવેલ પંચમુખી હનુમાન મંદિર ખાતે એકચંડી હવનનું આયોજન કરવામાં…