સુરેન્દ્રનગર : ગોવાળોની પાછળ ગાયો દોડાવી લેવાય છે નુતન વર્ષના વધામણાં
બેસતા વર્ષના દિવસે ગોવાળો પાછળ દોડાવાય છે ગાયો વિજેતા બનેલાં ગોવાળનું કરવામાં આવે છે સન્માન
બેસતા વર્ષના દિવસે ગોવાળો પાછળ દોડાવાય છે ગાયો વિજેતા બનેલાં ગોવાળનું કરવામાં આવે છે સન્માન
વિક્રમ સંવત 2078નો શુભારંભ… નવા વર્ષની શુભ શરૂઆત નગરદેવી ભદ્રકાળીના આશીર્વાદથી લોકોએ કરી મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત…
ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં અને અડાલજના ત્રિમંદિરમાં દર્શન કર્યા છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દિપાવલીની શુભકામનાઓ પાઠવી