તેલંગાણામાં OBC અનામત મર્યાદા 23%થી વધારીને 42% કરવામાં આવી
તેલંગાણામાં, OBC (અન્ય પછાત વર્ગો) અનામત મર્યાદા 23%થી વધારીને 42% કરવામાં આવી છે. સીએમ રેવંત રેડ્ડીએ આ જાહેરાત…
તેલંગાણામાં, OBC (અન્ય પછાત વર્ગો) અનામત મર્યાદા 23%થી વધારીને 42% કરવામાં આવી છે. સીએમ રેવંત રેડ્ડીએ આ જાહેરાત…
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન PM મોદી પર જાતિ મુદ્દે નિશાન સાધી મોદી OBCમાં…
મારુતિસિંહ અટોડરિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતે કઈ જ્ઞાતિના છે, તે પહેલાં જાણે
જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત ઓબીસી સમાજના પ્રદેશ અધ્યક્ષ ઋત્વિજ મકવાણાનાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારે સ્વતંત્ર પંચની રચના કરી છે. જેને લઈ હવે પંચની ભલામણોને આધારે લોકલ બોડી ઇલેક્શનમાં અનામત નક્કી…
કોંગ્રેસના OBC સેલના રાષ્ટ્રીય અધ્યક્ષ કૅપ્ટ્ન અજયસિંઘ યાદવ અમદાવાદની મુલાકાતે આવી પહોચ્યા હતા
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડોક્ટર વિરેન્દ્ર કુમારે લોકસભામાં ઓબીસી સમૂદાયને અનામત આપતું બીલ રજૂ કર્યું હતું…
મેડિકલનો અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મહત્વનો આદેશ જારી કરવામાં આવ્યો છે. તેમાં અન્ય પછાત વર્ગ (OBC) અને…