આતંકવાદીઓને ખતમ કરવાનો તખ્તો તૈયાર, સેના જોઈ રહી છે અંતિમ કોલની રાહ
ભારત-પાકિસ્તાન તણાવને પગલે, ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળે LOC અને વ્યૂહાત્મક વિસ્તારોમાં તેમની તૈનાતી વધારી દીધી છે. ખાસ…
ભારત-પાકિસ્તાન તણાવને પગલે, ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળે LOC અને વ્યૂહાત્મક વિસ્તારોમાં તેમની તૈનાતી વધારી દીધી છે. ખાસ…
પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે ભારતના રાષ્ટ્રપતિને પત્ર લખીને આ હુમલાની સખત નિંદા કરી શોક વ્યક્ત કર્યો ઘણા દેશોએ…
જમ્મુ કાશ્મીરના પહેલગાંવમાં થયેલા આતંકી હુમલાના ઠેર ઠેર ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં ધરણા પ્રદર્શનનું…
પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે વધુ એક કડક પગલું ભર્યું છે. તેણે પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઈક કર્યું છે.…
પ્રભાસની નવી ફિલ્મ 'ફૌજી' ની અભિનેત્રી પણ પાકિસ્તાની છે, અને કેટલાક નેટીઝન્સે તેના પર પણ પ્રતિબંધ મૂકવાની માંગ…
પહેલગામ આતંકવાદી હુમલાની વિશ્વભરમાં નિંદા વચ્ચે, ભારતમાં ઇઝરાયલના રાજદૂત રુવેન અઝારે કહ્યું કે આવા ગુનેગારો હંમેશા અન્ય લોકોને…
IPL 2025 ની 41મી મેચ આજે એટલે કે 23 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ…
આતંકવાદી હુમલાના બાદ સુરક્ષા એજન્સીઓ અને ગુજરાત પોલીસે સતર્ક થઇ ગઇ છે. અંબાજી, દ્વારકા અને સોમનાથ સહિતના મંદિરોમાં સુરક્ષા…
આતંકી હુમલાના પગલે પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે ભરૂચમાંથી જમ્મુ કશ્મીરના પ્રવાસે જનાર 700થી વધુ મુસાફરે તેમની…
આતંકવાદીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન સાહ અને અબુ તલહાના રૂપમાં કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રવાસીઓ…