ગીર સોમનાથ : પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા માછીમારનો મૃતદેહ 23 દિવસે વતન પહોંચ્યો, આખું ગામ શોકમગ્ન
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામના માછીમારનું પાકિસ્તાનની જેલમાં અવસાન થયું હતું,ત્યારે 23 દિવસે મૃતક ભગાભાઇ બાંભણીયાનો…
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામના માછીમારનું પાકિસ્તાનની જેલમાં અવસાન થયું હતું,ત્યારે 23 દિવસે મૃતક ભગાભાઇ બાંભણીયાનો…
પાકિસ્તાનની જેલમાંથી આવેલા ફોને ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કોટડા ગામને હીબકે ચઢાવ્યું
એક માસ પહેલા પાકિસ્તાન જેલમા મૃત્યુ પામેલા માછીમારનો મૃતદેહ વતન સુત્રાપાડા પહોચતા પરિવારજનોએ ભારે હૈયે અંતીમ વિધિ કરી…
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનો માછીમાર છેલ્લા 3 વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ હતો
પાકિસ્તાનની જેલમાં બંધ 20 જેટલા માછીમારો પરત વતન ફરતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા
દીવ, કોડીનાર, પોરબંદર પંથક તેમજ વિવિધ વિસ્તારોના આશરે 558 જેટલા માછીમારો પાડોશી દેશ પાકિસ્તાનની જેલોમાં બંધ છે