બનાસકાંઠા : ડીસાના બલોધરની પાંજરાપોળમાં ફૂડ પોઈઝનીંગથી 36 ગાયોના મોતથી ચકચાર
ડીસાના બલોધર ખાતે આવેલી ભીલડીયાજી મહાજન પાંજરાપોળમાં 36 જેટલી ગાયોને ખોરાકી ઝેરની અસર થતાં ટપોટપ મોત નિપજ્યા હોવાની…
ડીસાના બલોધર ખાતે આવેલી ભીલડીયાજી મહાજન પાંજરાપોળમાં 36 જેટલી ગાયોને ખોરાકી ઝેરની અસર થતાં ટપોટપ મોત નિપજ્યા હોવાની…
હરિઓમ સોલાર ફાઉન્ડેશન દ્વારા રૂ.1.50 લાખમાં ખર્ચે ભરૂચ પાંજરાપોળને ગૌસ્ટિક અને દીવડા બનાવવા માટેનું મશીન દાનમાં આપવામાં આવ્યું…
પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. પાંજરાપોળ ખાતે ગાય માતાનું પૂજન અર્ચન તેઓ…
જિલ્લામાં જાણીતી આપની પોતાની ચેનલ નર્મદા ડાયરેકટર નરેશ ઠક્કરના જન્મ દિવસની માતાની પૂજા અર્ચના કરી ઉજવણી કરવામાં આવી…
દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 73મા જન્મ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પાંજરાપોળ ખાતે અનોખી રીતે ઉજવણી…
ગૌમાતાના સાનિધ્યમાં શાસ્ત્રી કિરણ જોશીએ સંગઠનના સભ્યોને ગૌપૂજા તેમજ પવિત્ર ઔદુમ્બર વૃક્ષનું પૂજન-અર્ચન કરાવ્યું હતું.
ભરૂચ પાંજરાપોળ ખાતે વેલેન્ટાઇન ડેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી અને ગાય માતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું…
હાલ ચાલી રહેલ નવરાત્રી મહોત્સવ એ નવદુર્ગા માતાજીની સાધના, ઉપાસના અને આરાધનાનું પર્વ છે.