ભરૂચ: અંગત અદાવતે યુવતીને માર મરાતા સારવાર હેઠળ, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
ભરૂચના લલ્લુભાઈ ચકલા -વિસ્તારમાં નવચોકી હેઠાણા ખાતે રહેતી સેજલ વસાવાના ફૂવાના સગાભાઈ રાકેશ વસાવા નારાયણ નગર ૩માં રહે…
ભરૂચના લલ્લુભાઈ ચકલા -વિસ્તારમાં નવચોકી હેઠાણા ખાતે રહેતી સેજલ વસાવાના ફૂવાના સગાભાઈ રાકેશ વસાવા નારાયણ નગર ૩માં રહે…
દતિયા તાલુકાના રેંડા ગામમાં જૂની અદાવતમાં ગોળીબાર થતા 5 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 6 લોકો ઘાયલ થયા…
ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામના વાડી વિસ્તારમાં કોઈ અજાણ્યા ઇસમો દ્વારા કંકાવટી ગામના યુવાનને પેટના ભાગે છરી વડે હુમલો…
રખિયાલ વિસ્તારમાં આવેલી કાશીબાઇની ચાલી નજીક મોડી રાત્રે નવ રાઉન્ડ ફાયરીંગ કરીને આતંક મચાવનાર ત્રણ આરોપીઓની એસઓજીએ ધરપકડ…
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ કૃષ્ણનગરમાં અંગત અદાવતમાં ધોળે દિવસે યુવકની હત્યાથી ચકચાર મચી જવા પામી છે.
શહેરના જમનાકુંડ વિસ્તારમાં અગાઉના ઝઘડાની રીસ રાખી એક વ્યક્તિને માર મારી તેની હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા…
ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલને એક લેખિત રજૂઆત કરવા અખિલ ગડેલીયા સમાજ પહોંચ્યું હતું.
શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. શહેરના ખાડિયા વિસ્તારમાં ધોળા દિવસે ભાજપના કાર્યકર્તાની હત્યા કરી દેવાઈ છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં અંગત અદાવતની રીસ રાખી ગામના જ યુવાનોએ એક વ્યક્તિની ચપ્પુના ઘા મારી હત્યા…
વડોદરા શહેરના ઈદગાહ મેદાન નજીક મિત્રો વચ્ચેના ઝગડામાં સગીરને હત્યાના ઇરાદે ઉઠાવી જઇ બચાવનાર યુવક પર ચાકુ વડે…