મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો વળાંક, શરદ પવારના નિવેદનથી ખળભળાટ
શરદ પવારની પાર્ટી એનસીપી ટૂંક સમયમાં ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ સાથેનો છેડો ફાડી શકે છે
શરદ પવારની પાર્ટી એનસીપી ટૂંક સમયમાં ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ સાથેનો છેડો ફાડી શકે છે
પુણેમાં શિવસેનાના કાર્યકરોએ બળવાખોર ધારાસભ્ય તાનાજી સાવંતની ઓફિસમાં તોડફોડ કરી અને હંગામો મચાવ્યો.
પાકિસ્તાનમાં ઈદના ચાંદ પહેલા ઈમરાન અહેમદ ખાન નિયાઝીનો સૂર્ય આથમી ગયો. હવે દેશમાં એક નવી સવાર આવી છે.