પટનામાં તા. 3 અને 4 સપ્ટેમ્બરે JDUની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળશે, આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા !
જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક આવતા મહિને 3 સપ્ટેમ્બરે જેડીયુના રાજ્ય કાર્યાલય સ્થિત કર્પુરી ઓડિટોરિયમમાં યોજાશે.
જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક આવતા મહિને 3 સપ્ટેમ્બરે જેડીયુના રાજ્ય કાર્યાલય સ્થિત કર્પુરી ઓડિટોરિયમમાં યોજાશે.
શંકરસિંહ વાઘેલા 'પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' લઈને આવશે. થોડા જ દિવસોમાં શંકરસિંહ વાઘેલા પોતાની અલગથી પાર્ટી બનાવવાની જાહેરાત કરશે.
2022માં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીના દેવા માફ કરશે. અને ખેડૂતોને દિવસે 10 કલાક…
મોંઘવારી અને બેરોજગારી સામે કોંગ્રેસના પ્રદર્શન પહેલા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. દેશમાં લોકશાહીના મૃત્યુ વિશે તમને…
આગામી વિધાનસભા ઈલેક્શનને લઈને "હર ઘર તિરંગા" તેમજ પેજ કમિટી સદસ્યતા અભિયાન જેવા કામો પર ચર્ચા અને માર્ગદર્શન…
એકી સાથે 40 લોકો ભાજપમાં જોડાઈ જતા આવનાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટી ખોટ વર્તાઇ શકે છે.
યુવા કાર્યકરોમાં પ્રાણ ફૂંકવા આજે અમદાવાદમાં યૂથ કોંગ્રેસની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
બંગાળના રાજકારણમાં સક્રિય થયા બાદ મિથુન ચક્રવર્તીએ પહેલી વખત ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી.
વાગરાના અરગામા ગામના સરપંચ,ઉપસરપંચ સહિતના કાર્યકરોએ ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે ભાજપનો ખેસ પહેરી કેસરીયો ધારણ કરતા રાજકારણ ગરમાયું
કેજરીવાલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાને 300 યુનિટની વીજળી મફત આપશે. સરકાર બનવાના ત્રણ મહિના બાદ