વલસાડ : જનસેવાનું સાર્થક માધ્યમ બન્યો સ્વાગત કાર્યક્રમ, વાપીમાં ગટર જામની સમસ્યાનો ત્વરિત નિકાલ થતા 50 ઘરના રહીશોને રાહત…
વલસાડમાં તા. 23 જૂનના રોજ પ્રજાની સમસ્યાનું સુખદ અને ત્વરિત નિરાકણ એટલે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.…
વલસાડમાં તા. 23 જૂનના રોજ પ્રજાની સમસ્યાનું સુખદ અને ત્વરિત નિરાકણ એટલે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.…
દૂધમાં ઘી મિક્સ કરીને પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી…
પાટણ જિલ્લાના રાધનપુર મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવી પીવાના પાણીની માંગણી કરવામાં આવી હતી.
પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં લો-વોલ્ટેજ અને વીજ કાપની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ સૂત્રોચ્ચાર સાથે વીજ કચેરીએ હલ્લાબોલ કર્યો હતો.
જો આપણે સ્વાસ્થ્યને સારું રાખવું હોય, તો આપણા આંતરડાનું સ્વસ્થ હોવા જરૂરી છે. ઘણી વખત આંતરડામાં કરોડો બેક્ટેરિયા…
ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ રાજપુર ગામમાં લગભગ 400 જેટલા મકાનો છે,
ઘણી વખત ઘરના ફર્નિચરમાં ઊધઈ કે માંકડનો ત્રાસ વધી જતો હોય છે અને તે ફર્નિચરને નુકશાન પહોચાડે છે.…
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં આવેલ પાંચબત્તી પાસે ઓવર બ્રિજનું કામ કામ આગામી સમયમાં શરૂ કરવામાં આવશે
એક તરફ દુનિયાભરમાં લોકોને લાગે છે કે કોરોના જતો રહ્યો છે, તો બીજી તરફ કેટલાંક રિપોર્ટસ ફરી કોરોનાથી…
પાટણ સાંતલપુર ખાતે આવેલ કચ્છના નાના રણમાં મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા અગરિયાઓની સમસ્યા સામે આવી છે.