નર્મદા : ગરૂડેશ્વર મહાદેવ મંદિરે નર્મદા મૈયાની સંધ્યા મહાઆરતી યોજાય, રાજ્યમંત્રી રહ્યા ઉપસ્થિત…
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર સ્થિત મહાદેવ મંદિર ખાતે મા નર્મદાના સાનિધ્યમાં નર્મદા મૈયાની સંધ્યા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર સ્થિત મહાદેવ મંદિર ખાતે મા નર્મદાના સાનિધ્યમાં નર્મદા મૈયાની સંધ્યા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ સરદારબ્રિજથી ટોલ પ્લાઝા સુધીના માર્ગનું સમારકામ કામગીરીનું માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ કર્યું નિરીક્ષણ
રાજયના પાટનગર ગાંધીનગરમાં ધારાસભ્યોને અદ્યતન આવાસ આપવામાં આવશે અને તેના માટે સેકટર 17માં 9 માળના 12 ટાવર બનાવાશે...
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામમાં 150થી વધારે આદિવાસી સમાજના લોકોનું ધર્મ પરિવર્તન કરાવી દેવામાં આવ્યું હોવાનું બહાર…
ભરૂચ કાંકરિયા ધર્માંતરણ કેસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. આ મામલે પોલીસે 9 શખ્સો…
રાજપીપળા ખાતે આવેલા કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ આગામી ટૂંક સમયમાં નવા રંગ રૂપ સાથે કેવડિયાથી અમદાવાદ સી-પ્લેન સેવા…
નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણૅશ મોદીએ કનબુડીથી મોરજોડીને જોડતા મુખ્ય માર્ગની જાત મુલાકાત કરી હતી
માનહાનિના આ કેસમાં રાહુલ ગાંધી અગાઉ બે વખત કોર્ટમાં હાજરી આપી ચુકયાં છે. આજે શુક્રવારે તેમણે ત્રીજી વખત…
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં રસ્તાઓનું રીપેરીંગ કરવા આવેલો કોન્ટ્રાકટર સ્થાનિક રહીશોના રોષનો ભોગ બન્યો હતો. ભરૂચ જીલ્લામાં…
અંકલેશ્વર નગર પાલિકા હદ વિસ્તારમાં રૂપિયા 5 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ પ્રકલ્પોનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે…