27 હિન્દુ અને જૈન મંદિરોના અવશેષોથી બનેલ કુતુબ મિનાર, પરિસરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ, જાણો તેના ઇતિહાસ વિશે
અયોધ્યા બાદ કાશી, મથુરા, તાજમહેલ અને હવે દિલ્હીના કુતુબ મિનારને લઈને વિવાદ થયો છે.
અયોધ્યા બાદ કાશી, મથુરા, તાજમહેલ અને હવે દિલ્હીના કુતુબ મિનારને લઈને વિવાદ થયો છે.
જો ગણેશજીની મૂર્તિઓ ઉંધી પડેલી હોય અને તેનાથી લોકોની લાગણી દુભાતી હોય તો તેને હટાવી શકાય અથવા તેને…