નવસારી: કૉંગ્રેસ પ્રભારી રઘુ શર્માના પરપ્રાંતીયો અંગેના નિવેદનને સી.આર.પાટીલે ગુજરાતીઓનું ગણાવ્યું અપમાન
રઘુ શર્માના પરપ્રાંતિયો અંગેના નિવેદનને લઈ રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. સી.આર.પાટિલે ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું
રઘુ શર્માના પરપ્રાંતિયો અંગેના નિવેદનને લઈ રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. સી.આર.પાટિલે ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું