રાજસ્થાન: શ્રીગંગાનગરમાં ખેતતલાવડીમાં ડૂબી જવાથી 5 બાળકોના મોત,લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ દુખ વ્યક્ત કર્યું
ખેતરમાં બનાવવામાં આવેલી ખેત તલાવડી માં નહાવા પડેલા પાંચ બાળકો ડૂબી ગયા હતા અને તેમના તમામના મોત થયા
ખેતરમાં બનાવવામાં આવેલી ખેત તલાવડી માં નહાવા પડેલા પાંચ બાળકો ડૂબી ગયા હતા અને તેમના તમામના મોત થયા