હજારો ખેડૂતો દિલ્હી પહોંચ્યા, રાકેશ ટિકૈત આ વખતે આંદોલનથી કેમ દૂર છે..?
હરિયાણા અને પંજાબના હજારો ખેડૂતો પોતાની માંગણીઓ લઈને દિલ્હી આવી રહ્યા છે. ખેડૂતોને રોકવા માટે દિલ્હીની સરહદો સીલ…
હરિયાણા અને પંજાબના હજારો ખેડૂતો પોતાની માંગણીઓ લઈને દિલ્હી આવી રહ્યા છે. ખેડૂતોને રોકવા માટે દિલ્હીની સરહદો સીલ…
ખેડૂતોના આંદોલનને રદ કર્યા બાદ આજે (શનિવારે) ખેડૂતો ઉજવણી કરીને ઘરે પરત ફરી રહ્યા છે.
સિંધુ બોર્ડરે ખેડૂતોએ પણ ટેન્ટ ઉખેડવાની શરૂઆત કરી દીધી છે.
કૃષિ કાયદાઓના વિરૂદ્ધ સંયુક્ત કિસાન મોર્ચાના બેનર હેઠળ શરૂ થયેલા ખેડૂત આંદોલનને આજે એક વર્ષ પૂર્ણ થયું છે.
પીએમ મોદીએ એક વર્ષથી વધુ સમયથી કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને આંદોલન સમાપ્ત કરવા અપીલ કરી હતી
સંયુક્ત કિસાન મોરચાએ ત્રણે કૃષિ કાયદા પાછા ખેંચવાના પીએમ મોદીના નિર્ણયનુ સ્વાગત કર્યુ છે.ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે
ખેડૂતો સરકારને જગાડવા અને તેમની વાત સાંભળાવવા માટે 29 નવેમ્બરે ટ્રેક્ટર દ્વારા સંસદ ભવન જશે.રાકેશ ટિકૈતે ટ્વીટ કરીને…
સુપ્રીમના આદેશને પગલે આંદોલનકારી ખેડૂતોએ હવે ગાઝીપુર બોર્ડર પરથી બેરિકેડ્સ હટાવવાનું શરુ કર્યું છે. ખુદ રાકેશ ટીકૈત રસ્તો…
લખીમપુર ખીરીમાં થયેલી હિંસામાં 4 ખેડૂતો સહિત કુલ આઠ લોકોના મોત થયા હતા. મૃતક ખેડૂતોનો પરિવાર પોસ્ટમોર્ટમ માટે…
ખેડૂત આંદોલન સાથે સંકળાયેલ ખેડૂત નેતા રાકેશ ટીકૈટ આજરોજ ભરૂચના લુવારા ખાતે આવી પહોંચ્યા હતા અને ગુરુદ્વારમાં શીશ…