🔴 Breaking
છોટાઉદેપુર : રાજવાસણા ખાતે હેરણ નદી પર અંદાજે રૂ.80 કરોડના ખર્ચે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ સફળતાપૂર્વક આકાર પામ્યોભાવનગર : ઉખલા ગામના વાડી વિસ્તારમાં કુવામાં પડી જતા ત્રણ યુવકોના મોત,અકસ્માત કે અન્ય કારણ તપાસનો વિષય!ભરૂચ : સરકાર અને પાવર ગ્રીડ કોર્પોરેશન સામે ખેડૂતોએ બાંયો ચડાવી, વિશાળ રેલી નીકળતા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયુંસુરત : સચિનમાં શ્રી મહાવીર પેલેસનો જર્જરિત ગેટ ધરાશાયી થતાં 4 વર્ષના માસુમ સનીનું મોતસુરત : ફૂડ પોઈઝનિંગમાં સપડાયો પરિવાર,શનિવારે રાત્રે મંગાવેલું ભોજન બન્યું કાળ, 5 વર્ષની આર્યાનું નીપજ્યું કરૂણ મોત!સુરેન્દ્રનગર : તલાટીની નોકરીના નામે રૂ.25 લાખની ઠગાઈ કરનાર નકલી અધિકારી મેહુલ શાહ ઉદેપુરથી ઝડપાયો રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણીથી સહકારી રાજકારણ ગરમાયું, ભાજપના બે કદાવર જૂથો વચ્ચે આરપારનો જંગ!વાવ-થરાદ : સગીરા પર દુષ્કર્મ ગુજારનાર બે નરાધમને સેશન્સ કોર્ટે ફટકારી 20 વર્ષની આકરી કેદની સજાછોટાઉદેપુર : રાજવાસણા ખાતે હેરણ નદી પર અંદાજે રૂ.80 કરોડના ખર્ચે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ સફળતાપૂર્વક આકાર પામ્યોભાવનગર : ઉખલા ગામના વાડી વિસ્તારમાં કુવામાં પડી જતા ત્રણ યુવકોના મોત,અકસ્માત કે અન્ય કારણ તપાસનો વિષય!ભરૂચ : સરકાર અને પાવર ગ્રીડ કોર્પોરેશન સામે ખેડૂતોએ બાંયો ચડાવી, વિશાળ રેલી નીકળતા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયુંસુરત : સચિનમાં શ્રી મહાવીર પેલેસનો જર્જરિત ગેટ ધરાશાયી થતાં 4 વર્ષના માસુમ સનીનું મોતસુરત : ફૂડ પોઈઝનિંગમાં સપડાયો પરિવાર,શનિવારે રાત્રે મંગાવેલું ભોજન બન્યું કાળ, 5 વર્ષની આર્યાનું નીપજ્યું કરૂણ મોત!સુરેન્દ્રનગર : તલાટીની નોકરીના નામે રૂ.25 લાખની ઠગાઈ કરનાર નકલી અધિકારી મેહુલ શાહ ઉદેપુરથી ઝડપાયો રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણીથી સહકારી રાજકારણ ગરમાયું, ભાજપના બે કદાવર જૂથો વચ્ચે આરપારનો જંગ!વાવ-થરાદ : સગીરા પર દુષ્કર્મ ગુજારનાર બે નરાધમને સેશન્સ કોર્ટે ફટકારી 20 વર્ષની આકરી કેદની સજા

Tag: <span>Rathyatra 2025</span>

અમદાવાદ 148મી રથયાત્રામાં હાથી ભડકતા મચી હતી અફરાતફરી,ઉશ્કેરાયેલા ગજરાજની મદદે આવ્યું વનતારા

Jun 28, 2025 1 min read

વનતારાએ 148મી જગન્નાથ રથયાત્રા દરમિયાન ત્રણ હાથીઓના ભાગદોડની ઘટના બાદ તરત જ અમદાવાદમાં તેની એક વિશેષ ઇમર્જન્સી ટીમ તૈનાત…

ભરૂચ : ઇસ્કોન મંદિર દ્વારા ભવ્ય રથયાત્રાનું કરાયું આયોજન

Jun 27, 2025 1 min read

અષાઢી બીજ નિમિત્તે ભજન-કીર્તનના માહોલ વચ્ચે ભગવાન જગન્નાથજી, બલદેવજી અને સુભદ્રાજીની મૂર્તિઓને સુશોભિત રથમાં બિરાજીત કરીને શોભાયાત્રા યોજાઈ ભરૂચ…

ભરૂચ: આશ્રય સોસા.થી નિકળનાર રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ખાડા, તંત્ર સામે લોકોમાં રોષ

Jun 26, 2025 1 min read

ભરૂચ શહેરની આશ્રય સોસાયટીથી નિકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ખાડા પડેલા હોવાથી લોકોએ નગરપાલિકા સામે…

ભરૂચ: ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ સુરક્ષા વ્યવસ્થા સઘન, પોલીસ દ્વારા ફૂટપેટ્રોલિંગ યોજાયું

Jun 26, 2025 1 min read

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ફુરજા વિસ્તારથી સોનેરી મહેલ સુધી ભરૂચ પોલીસે ફ્લેગમાર્ચ…

અંકલેશ્વર : જગન્નાથ  મંદિર ખાતે 23મી રથયાત્રાની ચાલતી તડામાર તૈયારીઓ

Jun 22, 2025 1 min read

થયાત્રાને લઇ નગરજનો અને આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે અને ભવ્યાતિભવ્ય રીતે યોજાય…

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પૂર્વે જળયાત્રા યોજાય, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત…

Jun 11, 2025 1 min read

અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિર ખાતેથી વાજતે ગાજતે હાથી, બેન્ડવાજા, ધજા-પતાકા સાથે ભવ્ય જળયાત્રા નીકળી ધર્મ દર્શન…

સુરત : ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય સ્નાનયાત્રા વિધિ સંપન્ન, ભક્તજનોએ ધન્યતા અનુભવી…

Jun 11, 2025 1 min read

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની પ્રતિમાઓને વિધિવત અભિષેક સ્નાન કરાવવામાં આવ્યું હતું. હિંદુ ધર્મની પ્રાચીન પરંપરા અનુસાર…