દિગ્ગજ અભિનેતાનું રવીન્દ્ર મહાજાનીનું નિધન, મરાઠી સિનેમાના વિનોદ ખન્ના કહેવામાં આવતા હતા….
મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રવિન્દ્ર મહાજાનીનું નિધન થયું છે.
મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રવિન્દ્ર મહાજાનીનું નિધન થયું છે.