ગાંધીનગર: વરસાદના કારણે બિસ્માર બનેલા માર્ગોના સમારકામ માટે સરકાર દ્વારા રૂ.500 કરોડની ફાળવણી કરાય.
રાજયમાં વરસાદના કારણે બિસ્માર બનેલા માર્ગોના સમારકામ માટે સી.એમ.ભુપેન્દ્ર પટેલ દ્વારા રૂ. 500 કરોડથી વધુનીઓ ગ્રાન્ટની ફાળવણી કરી…
રાજયમાં વરસાદના કારણે બિસ્માર બનેલા માર્ગોના સમારકામ માટે સી.એમ.ભુપેન્દ્ર પટેલ દ્વારા રૂ. 500 કરોડથી વધુનીઓ ગ્રાન્ટની ફાળવણી કરી…
બદર પાર્ક અને નશેમન પાર્ક નજીકથી જે.બી.મોદી પાર્ક તરફ આવતો માર્ગ ખાડો બંધ કરી દેવાતા સ્થાનિકોએ ઢોલ નગારા…
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં પ્રવર્તમાન ચોમાસાના કારણે માર્ગો-રસ્તાઓને જે અસર પહોંચી છે
હાઇકોર્ટે વધુ સુનાવણી 25 જુલાઇ પર મુલતવી રાખી છે બિસ્માર રોડ-રસ્તા અને રખડતા ઢોર મામલે હાઇકોર્ટે કરેલા અનેક…
ઓદ્યોગીક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહેલ ભરૂચ જીલ્લામાં જ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.
જીલ્લાના રાજુલા તાલુકાના ધાતરવડી ગામે માઈનોર કેનાલની સિંચાઈ યોજનામાં આવેલ કુંડીમાં છેલ્લા ઘણા સમયથી ગાબડું પડ્યું છે.
અંકલેશ્વરના રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી રિકાર્પેટિંગ કરવામાં આવનાર માર્ગની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું
રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર એક બાદ એક મોટા નિર્ણય લઈ રહી છે. તમામ મંત્રી પણ પોત પોતાના ખાતે…