ભરૂચ : નિવૃત્ત થનાર પ્રમુખ સહિત અન્ય આચાર્યોનું ભરૂચ જિલ્લા આચાર્ય સંઘ દ્વારા સન્માન કરાયું…
ભરૂચ જિલ્લા આચાર્ય સંઘ દ્વારા સંઘના નિવૃત્ત થનાર પ્રમુખ તેમજ અન્ય આચાર્યોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા આચાર્ય સંઘ દ્વારા સંઘના નિવૃત્ત થનાર પ્રમુખ તેમજ અન્ય આચાર્યોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા. ૩૦મી જૂનના રોજ ૩૩ વર્ષની સરકારી સેવામાંથી વયનિવૃત્ત થઇ રહેલા વલસાડ જિલ્લા કલેકટર આર.આર.રાવલના સાંનિધ્યઇમાં મોરારજી દેસાઇ…