તાપી રિવર લિંક પ્રોજેક્ટ અને ઝીંક મિલ વિરોધ મામલે આદિવાસી સમાજની વિશાળ રેલી યોજાય…
લાંબા સમયથી ચાલતા આ વિરોધમાં આદિવાસીઓની માંગ છે કે, આ મુદ્દે સરકાર સ્વેતપત્ર જાહેર કરે.
લાંબા સમયથી ચાલતા આ વિરોધમાં આદિવાસીઓની માંગ છે કે, આ મુદ્દે સરકાર સ્વેતપત્ર જાહેર કરે.
કોંગ્રેસના આદિવાસી સત્યાગ્રહના નેજા હેઠળ પાટનગર ગાંધીનગરમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્ર થયાં હતાં