ભરૂચ: આમોદ-કરજણને જોડતા માર્ગનું રૂ.280 કરોડના ખર્ચે કરાશે નવીનીકરણ, સેંકડો વાહનચાલકોને મળશે રાહત
ભરૂચના આમોદથી વડોદરાના કરજણને જોડતા માર્ગનું રૂપિયા 280 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે જેનાથી સેકડો વાહન ચાલકોને રાહત…
ભરૂચના આમોદથી વડોદરાના કરજણને જોડતા માર્ગનું રૂપિયા 280 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે જેનાથી સેકડો વાહન ચાલકોને રાહત…
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના 18 જેટલા ગામોમાં વિકાસલક્ષી વિવિધ કાર્યોનું ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં…
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લામાં માર્ગોના નવીનીકરણના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાતો હોવાનું નિવેદન આપતા ખળભળાટ મચી જવા પામ્યો…
જૂનાગઢના પવિત્ર યાત્રાધામ ગિરનારની લીલી પરિક્રમા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે,જંગલ રૂટનો રસ્તો વરસાદમાં ધોવાતા તંત્ર મુંઝવણમાં મુકાય ગયું…
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખડપીપળી ગામના 40 ખેડૂતો માટે ખેતરમાં જવાનો રસ્તો વિકટ સમસ્યારૂપ બન્યો છે. બે હજાર…
ભરૂચના ઝઘડિયા તાલુકાના હીંગોરીયા ગામથી હરિપુરા સુધીના 7 કી.મી.ના માર્ગના સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરવા સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા…
અંકલેશ્વરના હાર્દસમા ઓએનજીસીથી ભરૂચીનાકા સુધીના માર્ગના સમારકામની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. મુખ્ય માર્ગ બિસ્માર બનતા…
બનાસકાંઠાની બનાસ ડેરીથી ગઠામણ દરવાજા સુધી રોડ પર ઠેર ઠેર પડેલા મસમોટા ખાડાઓને લઈને સ્થાનિકોએ બિસ્માર માર્ગની સ્મશાન…
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ત્રણ માસ પૂર્વે ખુલ્લા મુકાયેલ ખરોડ ચોકડી ઓવરબ્રિજનો માર્ગ અત્યંત બિસ્માર…
ભરૂચના વાલીયા થી સુરતના વાડીને જોડતા સ્ટેટ હાઇવે પર રહેલી ગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન કીમ નદીના ધસમસતા…