🔴 Breaking
RBIનો મોટો નિર્ણય: રેપો રેટ 5.25% પર યથાવતભરૂચ: પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં પ્રેશર મશીનની ડ્રેનેજ લાઇનની સાફ સફાઈ, સ્થાનિકોને રાહતઅંકલેશ્વર: રાજપીપળા ચોકડી નજીક ખાડાઓનું સામ્રાજ્ય, વાહનચાલકો ત્રાહિમામરાશિ ભવિષ્ય 05 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ‘ગજની’ ફેમ પ્રદીપ રાવતનું અવસાન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેરગુજરાત પોલીસ ભરતી બોર્ડની મહત્વની જાહેરાત: લેખિત પરીક્ષાની તારીખ જાહેરભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર ઓવરટેક કરવા જતા મોપેડ ચાલક ડીવાયડર સાથે ભટકાયો, ગંભીર ઇજા પહોંચીફુકેત-દિલ્હી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2379 ટર્બ્યુલન્સમાં સપડાઈ, દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગRBIનો મોટો નિર્ણય: રેપો રેટ 5.25% પર યથાવતભરૂચ: પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં પ્રેશર મશીનની ડ્રેનેજ લાઇનની સાફ સફાઈ, સ્થાનિકોને રાહતઅંકલેશ્વર: રાજપીપળા ચોકડી નજીક ખાડાઓનું સામ્રાજ્ય, વાહનચાલકો ત્રાહિમામરાશિ ભવિષ્ય 05 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ‘ગજની’ ફેમ પ્રદીપ રાવતનું અવસાન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેરગુજરાત પોલીસ ભરતી બોર્ડની મહત્વની જાહેરાત: લેખિત પરીક્ષાની તારીખ જાહેરભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર ઓવરટેક કરવા જતા મોપેડ ચાલક ડીવાયડર સાથે ભટકાયો, ગંભીર ઇજા પહોંચીફુકેત-દિલ્હી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2379 ટર્બ્યુલન્સમાં સપડાઈ, દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ

Tag: <span>roads</span>

ભરૂચ: આમોદ-કરજણને જોડતા માર્ગનું રૂ.280 કરોડના ખર્ચે કરાશે નવીનીકરણ, સેંકડો વાહનચાલકોને મળશે રાહત

Dec 13, 2025 1 min read

ભરૂચના આમોદથી વડોદરાના કરજણને જોડતા માર્ગનું રૂપિયા 280 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે જેનાથી સેકડો વાહન ચાલકોને રાહત…

ભરૂચ : ઝઘડિયા તાલુકાના 18 ગામોમાં વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું…

Nov 25, 2025 1 min read

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના 18 જેટલા ગામોમાં વિકાસલક્ષી વિવિધ કાર્યોનું ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં…

ભરૂચ: રોડ બનાવવાના કામોમાં ડામરની જગ્યાએ ઓઇલ વાપરી ભ્રષ્ટાચાર આચરાય છે, MP મનસુખ વસાવાના નિવેદનથી ખળભળાટ

Oct 30, 2025 1 min read

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લામાં માર્ગોના નવીનીકરણના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાતો હોવાનું નિવેદન આપતા ખળભળાટ મચી જવા પામ્યો…

જૂનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા સામે સંકટ,વરસાદમાં જંગલના રસ્તા ધોવાતા તંત્ર મુંઝવણમાં,બાળકો અને વૃદ્ધો માટે કરાઈ ખાસ અપીલ

Oct 29, 2025 1 min read

જૂનાગઢના પવિત્ર યાત્રાધામ ગિરનારની લીલી પરિક્રમા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે,જંગલ રૂટનો રસ્તો વરસાદમાં ધોવાતા તંત્ર મુંઝવણમાં મુકાય ગયું…

જૂનાગઢ : મેંદરડાના ખડપીપળીમાં સીમના રસ્તાના અભાવે ખેડૂતોને હાલાકી,વારંવારની રજૂઆતો બાદ પણ પરિણામ શૂન્ય

Oct 27, 2025 1 min read

જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખડપીપળી ગામના 40 ખેડૂતો માટે ખેતરમાં જવાનો રસ્તો વિકટ સમસ્યારૂપ બન્યો છે. બે હજાર…

ભરૂચ: સાંસદ મનસુખ વસાવાએ અધિકારીને કહ્યું પગ મારો તો રોડ તૂટી જાય છે !

Oct 27, 2025 1 min read

ભરૂચના ઝઘડિયા તાલુકાના હીંગોરીયા ગામથી હરિપુરા સુધીના 7 કી.મી.ના માર્ગના સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરવા સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા…

અંકલેશ્વર: ONGCથી ભરૂચીનાકા સુધીના માર્ગના નવીનીકરણની કામગીરી શરૂ, વાહનચાલકોને થશે રાહત

Sep 24, 2025 1 min read

અંકલેશ્વરના હાર્દસમા ઓએનજીસીથી ભરૂચીનાકા સુધીના માર્ગના સમારકામની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. મુખ્ય માર્ગ બિસ્માર બનતા…

હવે બહુ થયું..! : બનાસકાંઠાના સ્થાનિકોએ અત્યંત બિસ્માર માર્ગની “સ્મશાન યાત્રા” કાઢી અનોખો વિરોધ નોંધાવ્યો…

Aug 29, 2025 1 min read

બનાસકાંઠાની બનાસ ડેરીથી ગઠામણ દરવાજા સુધી રોડ પર ઠેર ઠેર પડેલા મસમોટા ખાડાઓને લઈને સ્થાનિકોએ બિસ્માર માર્ગની સ્મશાન…

અંકલેશ્વર: NH 48 પર 3 માસ પૂર્વે જ ખુલ્લો મુકાયેલ ખરોડ ચોકડી ઓવરબ્રિજનો માર્ગ ધોવાયો, વાહનચાલકોને મુશ્કેલી

Aug 29, 2025 1 min read

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ત્રણ માસ પૂર્વે ખુલ્લા મુકાયેલ ખરોડ ચોકડી ઓવરબ્રિજનો માર્ગ અત્યંત બિસ્માર…

ભરૂચ: વાલિયાના ડહેલી ગામ નજીક કીમ નદી પરનું ડાયવર્ઝન ધોવાયું, સ્ટેટ હાઇવે પરનો વાહન વ્યવહાર પ્રભાવિત

Aug 29, 2025 1 min read

ભરૂચના વાલીયા થી સુરતના વાડીને જોડતા સ્ટેટ હાઇવે પર રહેલી ગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન કીમ નદીના ધસમસતા…