ભરૂચ: રૂ.85 કરોડનું કથિત કૌભાંડ,સંદીપ માંગરોળાને રાજકીય કિન્નાખોરીમાં ફસાવાયા હોવાના આક્ષેપ
વાલિયાની શ્રી ગણેશ સુગર ફેક્ટરીમાં રૂ.85 કરોડના કથિત કૌભાંડમાં કોંગ્રેસનાં આગેવાન સંદીપ માંગરોળાની પોલીસે ધરપકડ કરી છે ત્યારે…
વાલિયાની શ્રી ગણેશ સુગર ફેક્ટરીમાં રૂ.85 કરોડના કથિત કૌભાંડમાં કોંગ્રેસનાં આગેવાન સંદીપ માંગરોળાની પોલીસે ધરપકડ કરી છે ત્યારે…
પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા અદાલતે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા