સાબરકાંઠા : દેશની રક્ષા માટે નીકોડીયાના જવાને 500થી વધુ યુવક-યુવતીઓને તૈયાર કર્યા, જુઓ કેવી આપી તાલીમ..!
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નીકોડીયા ગામના જવાને વર્ષ 2011માં ફોજમાં પીટીઆઇ તરીકે જોડાયા બાદ હવે ગ્રામ્ય કક્ષાએ રહેલા…
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નીકોડીયા ગામના જવાને વર્ષ 2011માં ફોજમાં પીટીઆઇ તરીકે જોડાયા બાદ હવે ગ્રામ્ય કક્ષાએ રહેલા…
આઝાદીની લડત માટે જલીયાવાલા બાગના હત્યાકાંડથી પણ વધુ મોટો કાંડ ઈતિહાસમાં રયાયો છે. આ હત્યાકાંડમાં 1200 જેટલા લોકોને…
વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી એકલારા ગામના લોકોને નિષ્ણાંત વકીલોની પેનલ દ્વારા ટેલિલો સર્વિસ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ઇડર ગઢ પર ચાલતા ખનન કામ વિરુદ્ધ લોકોમાં રોષ, ઇડર ગઢ બચાવો સમિતિ દ્વારા અપાયું બંધનું એલાન
પ્રાંતિજમાં આપનો જન સંવેદના કાર્યક્રમ યોજાયો, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા રહ્યા ઉપસ્થિત.
સાબરકાંઠા જિલ્લાના રામપુરા ખાતે ગુજરાતના ગૃહ અને ઉર્જા રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં કિસાન સન્માન દિવસની ઉજવણી કરવામાં…
ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે કિસાન સન્માન દિવસના કાર્યક્રમમાં હાજર રહ્યા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કતપુર ખાતે તેલંગણા-હૈદરાબાદના કૃષિ મંત્રીએ દેવસ્ય ન્યુટ્રીશીયન પ્રા.લી પિનટ પ્રોસેસિંગ યુનિટની મુલાકાત લીધી હતી. તેલંગણા-હૈદરાબાદના…
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામ ખાતે ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં પોગલુના ગ્રામજનો ઉપસ્થિત…
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાંખરીયા તળાવ અને આંગણવાડી પાસે નગરપાલિકા દ્વારા જાહેરમાં નાખવામાં આવતો કચરો દૂર કરવા પ્રાંતિજ-તલોદ…