સાબરકાંઠા : ઈડર-વડાલી હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે જૈન સાધ્વી-શ્રાવિકાનું મોત, પાલખી યાત્રા કાઢી અંતિમ સંસ્કાર કરાયા…
જૈન સાધ્વી અને શ્રાવિકાના મોતના સમાચારને લઇ ઈડરની ખાનગી હોસ્પીટલ ખાતે જૈન સમાજના ટોળેટોળા ઉમટી પડ્યા હતા
જૈન સાધ્વી અને શ્રાવિકાના મોતના સમાચારને લઇ ઈડરની ખાનગી હોસ્પીટલ ખાતે જૈન સમાજના ટોળેટોળા ઉમટી પડ્યા હતા