બોટાદ : પવિત્ર ધનુર્માસમાં તુલસી પૂજન નિમિત્તે શ્રી કષ્ટભંનજન દેવને દિવ્ય વાઘાનો શણગાર અને 51 કીલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો…
સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસના તુલસી પૂજન નિમિત્તે શ્રી કષ્ટભંનજન દેવને દિવ્ય વાઘાનો શણગાર…
