અમદાવાદ : 3 દાયકાથી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત જામનગરના વરિષ્ઠ પત્રકાર જગત રાવલને “દુર્ગાધામ એવોર્ડ”થી સન્માનિત કરાયા…
આ તકે સમાજમાં ચોથી જાગીરનું બિરુદ પ્રાપ્ત કરનાર મીડિયા કર્મીઓને સન્માનિત કરવાના કાર્યક્રમમાં જામનગરના વરિષ્ઠ પત્રકાર જગત રાવલનું વિશિષ્ટ સન્માન…
