સાબરકાંઠા : શેરી ગરબા થકી ખેલૈયાઓને ગરબે ઘુમવાની મંજુરી, જુઓ શું કહી રહ્યા છે ગરબા રસિકો..!
રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીના તહેવારને ઉજવવા માટે શેરી ગરબા થકી ખેલૈયાઓને આંશિક મંજુરી તો આપવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીના તહેવારને ઉજવવા માટે શેરી ગરબા થકી ખેલૈયાઓને આંશિક મંજુરી તો આપવામાં આવી છે.
પાર્ટી પ્લોટ, ક્લબમાં ગરબાનું નહી થાય આયોજન, આયોજકોએ ગરબાનું આયોજન કરવાની ના પાડી.