સુરેન્દ્રનગર : ચૈત્રી વદ સાતમે ધ્રાંગધ્રા સ્થિત શીતળા માતાના મંદિરે ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર…
શીતળા માતાજીના મંદિરનું અનેરું મહત્વ છે.
શીતળા માતાજીના મંદિરનું અનેરું મહત્વ છે.
શ્રદ્ધાળુઓએ શીતળા સાતમ નિમિત્તે શીતળા માતાનું પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી હતી..