શિવસેનાએ ભાજપને છોડ્યું છે હિંદુત્વને નહીં :મહારાષ્ટ્રના સી.એમ.ઉદ્ધવ ઠાકરેનું નિવેદન
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરોએ ગઠબંધનને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરોએ ગઠબંધનને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે.
નરેન્દ્ર મોદીએ બુધવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની મુલાકાત લીધી, જે સર્વાઇકલ સ્પાઇન સર્જરીમાંથી સ્વસ્થ થઈ રહ્યા છે
આ બેઠક જીતવા ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું હતું પણ કામ લાગ્યું ન હતું.
બોલીવુડના ગીતકાર જાવેદ અખ્તરે આરએસએસની તુલના તાલિબાન સાથે કરતા હિન્દુવાદી સંગઠનો ગુસ્સે ભરાયા છે ત્યારે હવે શિવસેના પણ…