આજે સર્વ પિતૃ અમાસ, જાણો શ્રાદ્ધ કરવાનો શુભ સમય અને રીત
ભાદ્રપદની પૂનમથી શરૂ થતો શ્રાદ્ધ પક્ષ અશ્વિન મહિનાની અમસના દિવસે સમાપન થાય છે. આજે પિતૃપક્ષનો છેલ્લો દિવસ છે.…
ભાદ્રપદની પૂનમથી શરૂ થતો શ્રાદ્ધ પક્ષ અશ્વિન મહિનાની અમસના દિવસે સમાપન થાય છે. આજે પિતૃપક્ષનો છેલ્લો દિવસ છે.…
અશ્વિન મહિના એટલે કે ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ઇન્દિરા એકાદશી વ્રત રાખવામાં આવે છે.
પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં પિતૃઓનું…
પિતૃ અમાવસ્યાના દિવસે, જાણીતા-અજાણ્યા પૂર્વજો અને જેમના તારીખ જાણી શકાતા નથી તેવા પૂર્વજોને પ્રસાદ આપવામાં આવે છે.
અશ્વિન મહિનાનો કૃષ્ણપક્ષ સંપૂર્ણપણે પૂર્વજોને સમર્પિત છે. તેથી આ પક્ષને પિતર પક્ષ અથવા પિતૃ પક્ષ તરીકે ઓળખવામાં આવે…
પૂર્વજોની મુક્તિ માટે, શ્રદ્ધા સાથે કરવામાં આવેલું કામ શ્રાદ્ધ છે. હિન્દુ ધર્મમાં, મૃત પૂર્વજોની આત્માની શાંતિ માટે પિતૃ…
ભાદરવા મહિનાનો વદ પક્ષ પિતૃઓને સમર્પિત છે. 20 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી પિતૃપક્ષ રહેશે.