શ્રાવણી પુનમ નિમિત્તે સુરત અને ભરૂચમાં ભુ દેવોએ ધારણ કર્યા નવા યજ્ઞોપવિત, જનોઈમાં નવ દેવોનો હોય છે વાસ
રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે તો બીજી તરફ બ્રાહ્મણો પોતાની જનોઈ બદલતા હોય છે
રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે તો બીજી તરફ બ્રાહ્મણો પોતાની જનોઈ બદલતા હોય છે