શું ધુમાડા રહિત તમાકુ ઉત્પાદનો ઓછા હાનિકારક છે? વાંચો નવું સંશોધન શું કહે છે
આ અહેવાલ મુજબ, પરંપરાગત સિગારેટની તુલનામાં ધુમાડા રહિત તમાકુ ઉત્પાદનો ઓછા હાનિકારક છે. આ નવા સંશોધનની ભારતના જાહેર આરોગ્ય…
આ અહેવાલ મુજબ, પરંપરાગત સિગારેટની તુલનામાં ધુમાડા રહિત તમાકુ ઉત્પાદનો ઓછા હાનિકારક છે. આ નવા સંશોધનની ભારતના જાહેર આરોગ્ય…
આ સાચું છે, પરંતુ જાણીજોઈને કે અજાણતાં કોઈ બીજાના સિગારેટ કે બીડીના ધુમાડાને શ્વાસમાં લેવાથી પણ તમારા સ્વાસ્થ્ય…
અંકલેશ્વર જીઆઇડીસીમાં મુક્તિ ચોકડી નજીક આવેલ ફીનોર પીપલજ નામની કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી…
ભરૂચના મક્કમપુર વિસ્તારમાં આવેલ મગદુમ પાર્ક પાસેના નાઝી પ્રોવિઝન સ્ટોરમાં મોડી રાત્રીના સમયે ધુમાડા નીકળતા સ્થાનિકોના જીવ તાળવે…
વડોદરા શહેરના કોયલી ખાતે IOCL રિફાઇનરીમાં બપોરના સમયે અચાનક મોટો બ્લાસ્ટ થયો હતો. જે બાદ રિફાઇનરી કંપનીમાં વિકરાળ આગ ફાટી…
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ ટ્રેડ સેન્ટર સ્થિત હોટલ ફેલિસીટાને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સીલ કરવામાં…
ભરૂચ જિલ્લાના દહેજ ખાતેથી કોલસા ભરીને આવતી માલગાડીના વેગનમાં ધુમાડા દેખાતા દોડધામ મચી ગઈ હતી.
આંબોલી રોડ પર આવેલ નગરપાલિકાની સુકાવલી ડમ્પીંગ સાઈડમાંથી ઉડતા ધુમાડાના કારણે આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામમાં જમીનમાંથી વરાળ સાથે ધુમાડા નીકળ્યાને 18 કલાક બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું.
જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામમાં જમીનમાંથી ધુમાડો નીકળવાની ઘટના સામે આવતા ગ્રામજનોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.