ભરૂચ: સેવાયજ્ઞ સમિતિને પાનોલીની સોલવે સ્પેશિયાલિટી કંપની દ્વારા એમબ્યુલન્સ દાનમાં આપવામાં આવી
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવા યજ્ઞ સમિતિને પાનોલીની સોલવે સ્પેશિયાલિટી કંપની દ્વારા રૂપિયા 17 લાખના ખર્ચે એમ્બ્યુલન્સનું દાન…
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવા યજ્ઞ સમિતિને પાનોલીની સોલવે સ્પેશિયાલિટી કંપની દ્વારા રૂપિયા 17 લાખના ખર્ચે એમ્બ્યુલન્સનું દાન…
કોરોનાના દર્દીઓને વેન્ટીલેટરની પડે છે જરૂર, હોસ્પિટલ અને કંપનીના સત્તાધીશો રહયાં ઉપસ્થિત.