અમદાવાદ: હાટ ખાતે ‘રાખી મેળા’ની શરુઆત, 82 જેટલા સ્ટોલ પર પ્રદર્શન-સહ વેચાણ થશે
હાટ ખાતે 'રાખી મેળા'ની શરુઆત કરવામાં આવી હતી. જેનું ઉદ્ઘાટન મંત્રી ભાનુબહેન બાબરીયાના હસ્તે કરવામાં આવ્યુ હતુ.
હાટ ખાતે 'રાખી મેળા'ની શરુઆત કરવામાં આવી હતી. જેનું ઉદ્ઘાટન મંત્રી ભાનુબહેન બાબરીયાના હસ્તે કરવામાં આવ્યુ હતુ.
વલસાડ જિલ્લાની આબોહવા આંબા પાક માટે ખૂબ જ અનુકૂળ હોવાથી કેરીના પાક માટે વલસાડ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે,
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે મિલેટ ફૂડ ફેસ્ટિવલ પાલિકા અને અમદાવાદના સૃષ્ટિ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.